Establishment Year : 1985
Smt. J.H.K Saraswati Shishu Vihar, Sant Shri Nathurambapa Sarswati Primary Section, Saraswati English Medium School
તા. ૧૦/૭/ર૦૧૭ ના રોજ અમરનાથયાત્રીઓ પર થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ યાત્રીઓ માર્યા ગયા.આ કાયરતાપૂર્ણ કૃત્યનો વિરોધ કરી, મૃતકોના આત્માની શાંતિ અર્થે શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલય પરિવાર દ્વારા મોૈન પ્રાર્થના કરવામાં આવી હતી.આતંકવાદને ડામવા વડાપ્રધાનશ્રી ધ્વારા લેવાઈ રહેલ પગલાંની પ્રશંસા કરી, હજુ વધુ કડકાઈપૂર્વકની કાર્યવાહી કરવા આગ્રહપત્ર મોકલવા નકકી કરેલ હતું.
શ્રી ઉમા કેળવણી મંડળ, મોડાસા
C/o, શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલય,
તાલુકા પંચાયતની પાછળ, માલપુર રોડ,
મોડાસા. જિલ્લો:-અરવલ્લી
મો.૬૩૫૭૨૮૩૬૪૧
શ્રી ઉમા કેળવણી મંડળ, મોડાસા © 2019 | Designed & Developed By : www.pcubeweb.com